હા. ફરાળનું ખરુ નામ ફળ નો આહાર છે - નહીં કે તરાહાર. તળેલ વાનગીઓ શકય હોય તેટલી ન લેવી જોઇએ તથા ખાલી પેટ ન રાખવું જોઇએ. ફરાળમાં સલાડ, ફ્રુટ તથા ચરબી વગરનો ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઇએ.
© 2016 Mori Diabetes Centre. All Rights Reserved | Website Design BY SKYNET INFOTECH